સતવારા સમાજના વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત, આધુનિક અને શૈક્ષણિક વાતાવરણ ધરાવતી હોસ્ટેલ સુવિધા
સમસ્ત સતવારા મહામંડળ દ્વારા સમાજની દીકરીઓના ઉચ્ચ શિક્ષણ અને સુરક્ષિત નિવાસની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આધુનિક સુવિધાઓથી સજ્જ નવા કન્યા છાત્રાલયનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

શ્રીમતી ગૌરીબેન તથા નરેશભાઈ કરશનભાઈ કણઝરીયા
(મુળ વતન - જાળીલા, તા. રાણપુર, જી. બોટાદ)
(હાલ - સતવારા સોસાયટી, ધંધુકા)
સમસ્ત સતવારા મહામંડળના પ્રમુખશ્રી અને ટ્રસ્ટી મંડળ સમાજના શૈક્ષણિક અને સામાજિક વિકાસ માટે સતત કાર્યરત છે.
View Messageટ્રસ્ટી મંડળ સંસ્થાના વિવિધ પ્રકલ્પો અને સેવાકીય પ્રવૃત્તિઓનું માર્ગદર્શન અને સંચાલન કરે છે.
View Trustees📍 સતવારા વિધાર્થી ભવન, ૧૩, પંચાલનગર સોસા., દેવસ્ય હોસ્પીટલ પાછળ, અમદાવાદ.
Mobile No.: 7043704446
📧 info@satvaramahamandal.org
🌐 satvaramahamandal.org
© 2026 Samast Satvara Mahamandal. All Rights Reserved.