
સતવારા જ્ઞાતિના ઈતિહાસને આ વેબસાઈટ પર મુકતા અમને મુબજ આનંદ થઈ રહયો છે અહી દર્શાવેલ માહિતી અમે લોકો એ ડોક્ટર ચેલાભાઈ મગનભાઈ કડિયા, વિસનગર ના વતની એ ૧૯૯૩ માં બહાર પાડેલ “સતવારા જ્ઞાતિ ના ઈતિહાસ” ની બૂક માંથી લીધેલ છે. તેમને આ માહિતી આપણી જ્ઞાતિ ના ભાઈઓ તેમજ બારોટો ના સાથ સહકાર થી મેળવેલ હતી. ક્ષમા યાચના – આ સતવારા જ્ઞાતિ ના ઈતિહાસ ની માહિતી અંગે કોઈ પણ ભૂલ જણાય અગર શંકા થાય તો મને રૂબરૂ અગર ફોન કે પત્રવ્યવહાર કરવો. પૂછવાથી શંકાનું નીવારણ થઇ શકશે છતાં મારા થી કોઈ ભુલ થઇ હોય તો મને ક્ષમા કરશો.












સમુહની સામર્થ્યપૂર્ણ શક્તિનું એકતાનું પ્રતિક.
Copyright © 2024 Satvara Maha Mandal, All rights reserved.